વિષય :- પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેનો ચાર્જ આપવા બાબત શિક્ષણ વિભાગના તા.15-04-2025 ના પરિપત્રમાં સુધારો કરવા બાબત
જય ભારત સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ/122025/e-0651/ક, તા.15/04/2025 થી પ્રાથમિક શાળાઓમાં આચાર્યના તરીકેનો ચાર્જ આપવા બાબત કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે જેમાં શાળાની દાખલ તારીખને ધ્યાને લઈ શાળામાં સિનિયર શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપવો એવું નક્કી કરવામાં આવેલ છે.
જો આ પરિપત્ર મુજબ શાળાની દાખલ તારીખને આધારે સિનિયોરીટીનું અર્થઘટન કરવામાં આવશે તો તો ઘણા કિસ્સામાં નાનું પગાર ધોરણ લેતા તેમજ ઓછા વર્ષની નોકરી ધરાવતા શિક્ષકને આચાર્યનો ચાર્જ લેવાનો થાય છે જ્યારે તે જ શાળામાં બદલીથી આવેલ શિક્ષક કે જે તેમનાથી મોટું પત્રપ છે. તેમજ વધારે વર્ષની નોકરી હોવા છતાં શાળામાં દાખલ ।. કારણ જુનિયર ગણાવાના કારણ પાતા જા પબદારીમાંથી છટકી જશે. આ વિસંગતતા નિવારવા આચાર્ય તરીકેનો ચાર્જ સોંપવા માટે શાળાની દા | તારીખની બદલે જે તે શિક્ષકની ખાતામાં દાખલ તારીખ અથવા પગારધોરણને ધ્યાને લઈ યોરીટી નક્કી કરી આચાર્ય તરીકેની જવાબદારી સોંપવા .. મતને જરૂરી જણાય છે. આ બાબતે આપની
NEET UG 2025 RESULT DECLARED NOW
દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી – ૨૦૨૫
તમારો પોતાનો DIGI પિનકોડ બનાવ્યા પછી કોઈને સરનામું આપવાની જરૂર નહીં પડે
આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબત
શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) માં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટેના એકમોની યાદી-ગુજરાતી માધ્યમ
કાર્ય દિવસો વર્ષ ૨૦૨૪/૨૫ ના ઓફિશિયલ લેટર