રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે.
Gandhinagar News: ગાંધીનગર-સચિવાલય સહિત રાજ્યભરની રાજ્ય સરકારની કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓ માટે ફરજનો સમય સવારે 10.30થી સાંજના 6.10 સુધીનો છે. તેને બદલીને સવારે 9.30થી સાંજના 5.10 સુધીનો સમય રાખવાની ભલામણ રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારા આયોગે કરી છે. આ અંગે આયોગ દ્વારા ભલામણ છે, જે અંગે આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે.
વહીવટી સુધારા આયોગે સરકારી ઑફિસોના વર્ષો જૂના વાહનો- ફર્નિચર વહેલી તકે કંડમ કરવા, તમામ વિભાગોની સરકારી વેબસાઇટ્સને યુઝર, ફ્રેન્ડલી બનાવવા તથા તેમાં ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા, સિટીઝન ચાર્ટરને વધુ અસરકારક અને વધુ મજબૂત સિસ્ટમ તરીકે વિકસાવવા, સરકારી સેવા વિતરણ પોર્ટલ્સને સિટીઝન ફ્રેન્ડલી બનાવવા, પ્રમાણપત્રો-મંજૂરીઓની ખરાઈ ચકાસવા ક્યૂ આર કોડ પદ્ધતિ વિકસાવવા તમામ પ્રકારની ફરિયાદો માટે એક જ પ્લેટફોર્મ વિકસાવવા ભલામણો કરી છે.
દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી – ૨૦૨૫
તમારો પોતાનો DIGI પિનકોડ બનાવ્યા પછી કોઈને સરનામું આપવાની જરૂર નહીં પડે
આશ્રમ શાળામાં કરેલ નોકરીને જિલ્લા શિક્ષણ સમિતિની નોકરી સાથે સળંગ ગણવા બાબત
શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર (School Leaving Certificate) માં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટેના એકમોની યાદી-ગુજરાતી માધ્યમ
કાર્ય દિવસો વર્ષ ૨૦૨૪/૨૫ ના ઓફિશિયલ લેટર
જન્મનો પુરાવો ન હોય ત્યારે કરવાનું થતું સોગંદનામાનો નમુનો